Saturday, January 7, 2012

દુ:ખી થવાના દસ રસ્તા @અરવિંદ બારોટ.


દુ:ખી થવાના દસ રસ્તા @અરવિંદ બારોટ.
***************************
૧.તમારી જ વાત કર્યા કરો.
૨.તમારો જ વિચાર કર્યા કરો.
૩.'કદર' 'કદર' ઝંખ્યા કરો.
૪.કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો.
૫.કોઈનો યે વિશ્વાસ ન કરો.
૬.તમારી ફરજમાંથી શક્ય હોય ત્યાં સુધી છટકી જાવ.
૭.બીજા માટે બને તેટલું ઓછું કરો.
૮.બને તેટલી વાર 'હું' શબ્દનો ઉપયોગ કરો.
૯.તમારી મહેરબાની બદલ લોકો આભાર ન માને તો સમસમ્યા કરો.
૧૦.દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો.
(બસ,આટલું કરો,તમે જાતે જ દુ:ખી થશો એની ખાતરી !)

No comments:

Post a Comment