જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.
**********************
તમારા જીવનમાં કોઈનું અતિશય મહત્વ હોય,એ વ્યક્તિ તમારા માટે અનિવાર્ય હોય, ત્યારે એના જીવનમાં તમારું કોઈ જ મહત્વ હોતું નથી.તમે એના વિના જીવી જ ન શકો એવી સ્થિતિમાં એને તમારી કોઈ જ પરવા ન હોય. આ વાત કડવી અને વિચિત્ર લાગે છે,પણ આ એક નક્કર વાસ્તવિકતા છે.
તમારા જીવનમાં કોઈનું અતિશય મહત્વ હોય,એ વ્યક્તિ તમારા માટે અનિવાર્ય હોય, ત્યારે એના જીવનમાં તમારું કોઈ જ મહત્વ હોતું નથી.તમે એના વિના જીવી જ ન શકો એવી સ્થિતિમાં એને તમારી કોઈ જ પરવા ન હોય. આ વાત કડવી અને વિચિત્ર લાગે છે,પણ આ એક નક્કર વાસ્તવિકતા છે.
No comments:
Post a Comment