જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.
**************************
જેને તમે હથેળિયુંના છાંયા કર્યા હોય,
પાંપણના હીંચકે ઝૂલાવ્યા હોય,
એના મારગમાં ફૂલ પાથરવા તમે બગીચા ઉગાડ્યા હોય,
એની આંખોના આંસુને તમે તમારી આંખોમાં ઝીલ્યાં હોય,
એના એક સ્મિત માટે તમે વૈશાખી તડકા વેઠ્યા હોય,
એના માટે તમે તમારા ટાઇમ-ટેબલની પણ પરવા ન કરી હોય,
એ જ વ્યક્તિ તમારા માટે અજાણી થઇ જાય,
તો તમને શું થાય ?
આઘાત લાગે ?વેદના થાય ?નફરત થાય ?
આવું કશું જ ન થવું જોઈએ !
કારણ કે આ જ દુનિયાની રીત છે.આ જ માણસજાતનો મૂળ સ્વભાવ છે.
**************************
જેને તમે હથેળિયુંના છાંયા કર્યા હોય,
પાંપણના હીંચકે ઝૂલાવ્યા હોય,
એના મારગમાં ફૂલ પાથરવા તમે બગીચા ઉગાડ્યા હોય,
એની આંખોના આંસુને તમે તમારી આંખોમાં ઝીલ્યાં હોય,
એના એક સ્મિત માટે તમે વૈશાખી તડકા વેઠ્યા હોય,
એના માટે તમે તમારા ટાઇમ-ટેબલની પણ પરવા ન કરી હોય,
એ જ વ્યક્તિ તમારા માટે અજાણી થઇ જાય,
તો તમને શું થાય ?
આઘાત લાગે ?વેદના થાય ?નફરત થાય ?
આવું કશું જ ન થવું જોઈએ !
કારણ કે આ જ દુનિયાની રીત છે.આ જ માણસજાતનો મૂળ સ્વભાવ છે.
No comments:
Post a Comment