Saturday, January 7, 2012

સુભાષિત..........


ગાયના આંચળમાં અમૃત જેવું મબલખ દૂધ ભર્યું હોવા છતાં આંચળ પર બેઠેલી બગાઈ તો દૂધ ને બદલે લોહી જ પીશે..માખીને બગીચામાં નહિ,ઉકરડામાં જ મજા આવે.એ જ રીતે જૂઠાં,કપટી અને સ્વાર્થી માણસોને સજ્જનો નો સહવાસ અપ્રિય હોય છે.(સંસ્કૃત સુભાષિતનો અનુવાદ)

No comments:

Post a Comment