અરસ-પરસની અષ્ટ-પદી@અરવિંદ બારોટ.
****************************
૧.કોઈની યોગ્યતા એવી નથી કે જેના માટે તમારે રડવું પડે.અને જે યોગ્ય હશે તે તમને રડાવશે નહિ.
૨.તમારી પ્રિય વ્યક્તિ તમારી અપેક્ષા જેટલું તમને ના ચાહે એનો અર્થ એ નથી કે એ વ્યક્તિ તમને નથી ચાહતી.
૩.હાથ પકડીને હૃદય સુધી પહોંચે એ સાચી લાગણી.
૪.દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,પણ કોઈ વ્યક્તિને માટે તમે દુનિયા છો.
૫.તમને સમય આપવાની જેની તૈયારી ના હોય એના માટે તમે સમય ન બગાડો
૬.સાચી અને યોગ્ય વ્યક્તિ મળે એ પહેલાં કેટલીક ખોટી વ્યક્તિઓને મળવું પડે એવું બને,
પણ યોગ્ય વ્યક્તિ મળે ત્યારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ
૭.અફસોસ ન કરો.બહુ અપેક્ષા ન રાખો તો બધું ધાર્યા કરતાં વધુ સારું થશે.
૮.કારણ વિના કંઈ થતું નથી.અને..જે થાય છે તે સારા માટે થાય છે.
****************************
૧.કોઈની યોગ્યતા એવી નથી કે જેના માટે તમારે રડવું પડે.અને જે યોગ્ય હશે તે તમને રડાવશે નહિ.
૨.તમારી પ્રિય વ્યક્તિ તમારી અપેક્ષા જેટલું તમને ના ચાહે એનો અર્થ એ નથી કે એ વ્યક્તિ તમને નથી ચાહતી.
૩.હાથ પકડીને હૃદય સુધી પહોંચે એ સાચી લાગણી.
૪.દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,પણ કોઈ વ્યક્તિને માટે તમે દુનિયા છો.
૫.તમને સમય આપવાની જેની તૈયારી ના હોય એના માટે તમે સમય ન બગાડો
૬.સાચી અને યોગ્ય વ્યક્તિ મળે એ પહેલાં કેટલીક ખોટી વ્યક્તિઓને મળવું પડે એવું બને,
પણ યોગ્ય વ્યક્તિ મળે ત્યારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ
૭.અફસોસ ન કરો.બહુ અપેક્ષા ન રાખો તો બધું ધાર્યા કરતાં વધુ સારું થશે.
૮.કારણ વિના કંઈ થતું નથી.અને..જે થાય છે તે સારા માટે થાય છે.
No comments:
Post a Comment