હિંદુ ધર્મ અને સંતોની પાછળ પડી ગયેલા એક બે-લગામ ક્રાંતિકારીની POST નો વિનમ્ર પ્રત્યુત્તર.
*************************************************************
આપની વાત સત્ય,અર્ધસત્ય કે અસત્ય છે એ વાત તો નથી કરવી,પણ અત્યારે તો બહુ જ નમ્રતા અને આદર સાથે આપને એક સૂચન કરું છું.હિંદુ ધર્મની સહિષ્ણુતાને કારણે એની હાલત ગરીબ અને નિર્માલ્ય માણસની રૂપાળી પત્ની જેવી થઇ ગઈ છે.રસ્તે જતો ગમે તે માણસ એની છેડતી કરી જાય.જે આપ કરી રહ્યા છો.જે તેજાબી ચાબખા આપ હિંદુ સાધુ-સંતો ઉપર ચલાવો છો એવો જ ચાળો આપ મુલ્લા-મૌલવી કે પાદરીઓનો કરી બતાવો તો માની શકાય કે આપ એક ક્રાંતિકારી છો.સડો અને ગંદકી તો બધે જ હોય છે.પુનાના આશ્રમમાં પણ પારાવાર દૂષણો હતા .તેથી કંઈ એ મહાન-યુગપ્રવર્તક વિચારકને દોષિત ન ગણી શકાય. મોરારી બાપુ વિષે બેફામ વિધાનો કરીને પછી આપે ફેરવી તોળ્યું. હિન્દુઓની શ્રદ્ધા સાથે રમત કરીને આપ શું સાબિત કરવા માંગો છો ?આપને પ્રસિદ્ધિ જોઈએ છે ?ચાલો, અમે સ્વીકારી લઈએ કે આપ મહાન છો.બસ ?રાજી ?બાકી શ્વાન-ઘોષથી હસ્તિ ડગતો નથી.હિંદુ ધર્મની આપ કાંકરી નહિ ખેરવી શકો.જવાબ લખવા જેટલું મહત્વ પણ આપની વાતને ન અપાય,કોઈ પણ ધર્મની આલોચના કરવાની પાત્રતા માત્ર રાજ્નીશમાં જ હતી.
*************************************************************
આપની વાત સત્ય,અર્ધસત્ય કે અસત્ય છે એ વાત તો નથી કરવી,પણ અત્યારે તો બહુ જ નમ્રતા અને આદર સાથે આપને એક સૂચન કરું છું.હિંદુ ધર્મની સહિષ્ણુતાને કારણે એની હાલત ગરીબ અને નિર્માલ્ય માણસની રૂપાળી પત્ની જેવી થઇ ગઈ છે.રસ્તે જતો ગમે તે માણસ એની છેડતી કરી જાય.જે આપ કરી રહ્યા છો.જે તેજાબી ચાબખા આપ હિંદુ સાધુ-સંતો ઉપર ચલાવો છો એવો જ ચાળો આપ મુલ્લા-મૌલવી કે પાદરીઓનો કરી બતાવો તો માની શકાય કે આપ એક ક્રાંતિકારી છો.સડો અને ગંદકી તો બધે જ હોય છે.પુનાના આશ્રમમાં પણ પારાવાર દૂષણો હતા .તેથી કંઈ એ મહાન-યુગપ્રવર્તક વિચારકને દોષિત ન ગણી શકાય. મોરારી બાપુ વિષે બેફામ વિધાનો કરીને પછી આપે ફેરવી તોળ્યું. હિન્દુઓની શ્રદ્ધા સાથે રમત કરીને આપ શું સાબિત કરવા માંગો છો ?આપને પ્રસિદ્ધિ જોઈએ છે ?ચાલો, અમે સ્વીકારી લઈએ કે આપ મહાન છો.બસ ?રાજી ?બાકી શ્વાન-ઘોષથી હસ્તિ ડગતો નથી.હિંદુ ધર્મની આપ કાંકરી નહિ ખેરવી શકો.જવાબ લખવા જેટલું મહત્વ પણ આપની વાતને ન અપાય,કોઈ પણ ધર્મની આલોચના કરવાની પાત્રતા માત્ર રાજ્નીશમાં જ હતી.
No comments:
Post a Comment