Saturday, January 7, 2012

પ્રીત કિયે દુ:ખ હોય...@અરવિંદ બારોટ.


પ્રીત કિયે દુ:ખ હોય...@અરવિંદ બારોટ.
*************************
તમારું પ્રિયજન તમારું હૃદય તોડે,
અને તમે એ તૂટેલા હૃદયના દરેક ટૂકડાથી-
એ પ્રિયજનને એટલી જ ઉત્કટતાથી ચાહો,
તો એમાં પારાવાર પીડા છે.
અને એ અકથ્ય-અસહ્ય વેદનાનું નામ જ 'પ્રીત' છે

No comments:

Post a Comment