Saturday, January 7, 2012

વિચાર-વલોણું @અરવિંદ બારોટ.


વિચાર-વલોણું @અરવિંદ બારોટ.
*********************
હકીકત ગમે તે હોય,પણ જયારે તમે એમ કહો કે,"મારી વાત ખોટી છે,તમારી વાત સાચી છે,"ત્યારે એનો એક જ અર્થ થાય કે તમને તમારા 'અહમ' કરતાં સંબંધનું મુલ્ય વધારે છે.પણ,"મારી વાત જ સાચી"-એવી જીદ પકડી રાખો તો તમારી પાસે 'તમારી વાત' જ રહે છે,સંબંધ નથી રહેતો.કદાચ તમને એ સંબંધની જરૂર ન પણ હોય.પણ તમે ભૂલો છો કે તમે માત્ર સંબંધ નહિ,ઘણું બધું ગુમાવો છો-અહમ ના કારણે....

No comments:

Post a Comment